બાયો ડીઝલનો 100% નાશ થશે : જયેશ રાદડિયા | Dispose of Bio Diesel | Bio Diesel | Jayesh Radadiya

બાયો ડીઝલનો 100% નાશ થશે : જયેશ રાદડિયા | Dispose of Bio Diesel | Bio Diesel | Jayesh Radadiya

#BioDiesel #JayeshRadadiya #Gujarat

રાજ્યભરમાં ચાલતા ગેરકાયદેસર બાયો ડીઝલના પંપ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. જથ્થો નાશ કરી પંપ સિલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેને લઇ રાજ્યના અન્ન પુરવઠા વિભાગના મંત્રી જયેશ રાદડીયા એ મહત્વનું નિવેદન આપ્યું હતું. બાયો ડિઝલનો વેપાર ૧૦૦% નાબુદ થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. બાયો ડિઝલ નાબુદ કરવા માટે પોલીસ વિભાગ સાથે સંકલન કરીને મોટાપાયે દરોડા કરવામાં આવશે અને બાયો ડિઝલ અંગે દરોડા કરવા એ સતત ચાલતી પ્રક્રિયા છે તેવું જણાવ્યું હતું.

બાયોડીઝલનોનાશ

Post a Comment

0 Comments